GUJARATI SAHITYA

‘કૃષ્ણનું જીવન સંગીત’ ના લેખક કોણ?
ગુણવંત શાહ
હરિન્દ્ર  દવે
દિનકર મહેતા
અશ્વિની ભટ્ટ
નર્મદનું તખલ્લુસ ક્યું છે?
વીર
પ્રેમશૌર્ય
પ્રેમભક્તિ
દાંડીયો
‘ઉશનસ્’ તખલ્લુસ ક્યા સાહિત્યકારનું છે?
ત્રિભુવનદાસ લુહાર
નટવરલાલ પંડ્યા
નાનાલાલ કવિ
કનૈયાલાલ મુનશી
પન્નાશલાલ પટેલનું યોગદાન સાહિત્યના ક્યા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે?
નવલકથા
કવિતા
વિવેચન
ટૂંકી વાર્તા
મૃણાલીની સારાભાઇ કલાના ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
સંગીત
નૃત્ય
અભિનય
ચિત્ર
‘‘બેફામ’’ તખલ્લુસ ધરાવનાર સાહિત્યકાર કોણ?
મનુભાઇ પંચોળી
બરકતઅલી વિરાણી
સુરસિંહજી ગોહિલ
કૃષ્ણંલાલ શ્રીધરાણી
કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું?
વનમાળી
પ્રિયદર્શી
ઘનશ્યામ
સ્નેયહરશ્મિ
સવાઇ ગુજરાતી એવા કાકા સાહેબ કાલેલકર કૃત કઇ પુસ્તિકા તેમના બાળવય અને કિશોરવયના સંસ્મીરણો આપે છે?
ચિરંજીવ
હિમાલયનો પ્રવાસ
રખડવાનો આનંદ
સ્મવરણયાત્રા
મનુભાઇ પંચોળીનું ઉપનામ શું છે?
દર્શન
દર્શક
ચકોર
મીનપિયાસી
આરંભિક વૈદિક સાહિત્યમાં સૌથી વધુ વર્ણિત નદી કઇ?
ગંગા
યમુના
સરસ્વવતી
સિન્ધુ
ઝવેરચંદ મેઘાણી લિખિત કૃતિ કઇ?
સૌરાષ્ટ્રની રસધારા
વસુધા
ગ્રામલક્ષ્મી‍
સાત પગલાં આકાશમાં
સોળ સંસ્કાઆર પૈકીનો પ્રથમ સંસ્કાર ક્યો?
કર્ણવેધ
ગર્ભાધાન
નામકરણ
સીમન્તા
‘અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરી’ કોની પંક્તિ છે?
મીરાબાઇ
નરસિંહ મહેતા
પ્રિતમદાસ
ન્હાનાલાલ
ચંદ્રકાન્તુ બક્ષીનું નામ સાહિત્યના ક્યા ક્ષેત્ર સાથે જોડી શકાય.
નવલકથા
નવલિકા
કાવ્ય
(A) અને (B) બન્ને
ચુનીલાલ મડિયા લિખીત સાહિત્યકૃતિ કઇ?
જયા જયંત
વસુધા
લીલુડી ધરતી
કરણઘેલો
કુંદનિકા કાપડીયા લિખીત કૃતિ કઇ?
સાત પગલાં આકાશમાં
વસુધા
ગ્રામલક્ષ્મી
વડવાનલ
‘‘ભદ્રંભદ્ર’ નામક નવલિકા સંગ્રહના લેખક કોણ?
રમણભાઇ નિલકંઠ
વજુ કોટક
સુરેશ દલાલ
ધનસુખરાય મહેતા
‘સસ્તુદ સાહિત્ય પ્રકાશન’ સાથે ક્યું માસિક સંકળાયેલ છે?
અખંડ આનંદ
જન કલ્યાદણ
વનચેતન
કુમાર
‘‘મારી મેના રે બોલે છે ગઢને કાંગરે’’ નામનું પ્રસિધ્ધ્ ભજન લખનાર સંત કવિ કોણ?
નરસિંહ મહેતા
મીરાંબાઇ
સહજાનંદ સ્વામી
સંત મેકરણ
ભક્ત કવયિત્રી મિરાંબાઇ શ્રી કૃષ્ણ’ની કઇ મૂર્તિમાં સદેહે લીન થઇ ગયા?
રણછોડરાયજી
શ્રીનાથજી
દ્વારિકાધીશજી
જગન્નાકથજી
રાષ્ટ્રી ય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું છે?
સુકાન
સુકાની
પિનાકી
પિનાકપાણી
નીચે પૈકી ક્યા ગુજરાતી સાહિત્યકારને સાહિત્યના ક્ષેત્રનો સર્વોત્તમ ‘‘જ્ઞાનપીઠ એવોર્ડ’’ મળ્યો નથી?
ઉમાશંકર જોશી
પન્નાકલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શુક્લ
‘‘ઇંધણા વિણવા ગઇ’તી મોરી સહિયર....’’ નામનું ખૂબ જ પ્રસિધ્ધ ગીત ક્યા જ્ઞાનપીઠ વિજેતા કવિની રચના છે?
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
પન્નાકલાલ પટેલ
લોકગીત છે.
‘‘સત્યાર્થ પ્રકાશ’’ નામનો ગ્રંથ કોણે લખ્યો?
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વકતી
સ્વામી આનંદ
ગાંધીજી
ભિક્ષુ અખંડઆનંદ કઇ પ્રવૃત્તિ માટે જાણીતા છે?
સસ્તુ સાહિત્ય પુરૂં પાડવા
જનકલ્યાણ માસિક શરૂ કરવા
આધ્યાત્મિક સંત તરીકે
સાહિત્યકાર તરીકે
0
{"name":"GUJARATI SAHITYA", "url":"https://www.quiz-maker.com/QIS5ZJB","txt":"‘કૃષ્ણનું જીવન સંગીત’ ના લેખક કોણ?, નર્મદનું તખલ્લુસ ક્યું છે?, ‘ઉશનસ્’ તખલ્લુસ ક્યા સાહિત્યકારનું છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker