TET ONLINE QUIZ NO.18 : EDUCATIONAL PSYCHOLOGY

શિક્ષકની ત્રણ જવાબદારીઓ કોણે જણાવી છે ?
સ્ટીફન્સ
સ્કીનર
સી.ટી.મોર્ગન
થોર્નડાઇક
માનવીના વર્તન પર પર્યાવરણના કયા ઘટકની અસર જોવા મળે છે ?
ઘટકો
ઉદ્દીપકો
તત્વો
ઉપરના તમામ
એરીસ્ટોટલના સમયમાં મનોવિજ્ઞાન કેવી રીતે ઓળખાતું હતું ?
ચેતનાનું વિજ્ઞાન
જાગૃતિનું વિજ્ઞાન
મનનું વિજ્ઞાન
આત્માનું વિજ્ઞાન
શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે કેટલા પાસાંઓ પર ધ્યાન કેંદ્રીત કરવાનું સૂચવે છે ?
ત્રણ
બે
ચાર
શૈક્ષણીક મનોવિજ્ઞાનની ઉપયોગીતાનું સંપૂર્ણ મૂલ્યાંકન કોણે કર્યુ હતુ ?
ડેવીસ
જહોન ડયુઇ
ટ્રેલર્સ
સ્કીનર
અધ્યયન અને અધ્યાપન ની સમગ્ર પ્રક્રિયા શેના પર આધાર રાખે છે ?
શિક્ષક- વિદ્યાર્થી આંતરક્રિયા
પ્રેરણા
પ્રત્યાયન
સમાજ
નીચેનામાથી કયો સિદ્ધાંત કર્ટલેવીને આપેલો છે ?
ક્ષેત્ર સિદ્ધાંત
વ્યક્તિત્વ વિકાસ
પ્રોજેકટ દ્વારા શિક્ષણ
અભિસંધાન દ્વારા શિક્ષણ
સતત ચાલતી પ્રક્રિયા નીચેનામાથી કઇ છે ?
અધ્યયન
પ્રેરણા
શિક્ષણ
પાઠયક્રમ
અધ્યયનના ક્ષેત્રમાં કયો ખ્યાલ ખૂબ ઉપયોગી નીવડયો છે ?
આંતરસૂઝ દ્વાર શિક્ષણ
સંકલ્પના
પ્રત્યાયન
પ્રશિક્ષણ સંક્રમણ
અવલોકન પદ્ધતિ ના પ્રણેતા કોણ હતા ?
મોર્ગન
નોર્મન મને
જહોન ડયુઇ
પાવલોવ
વ્યક્તિની સમસ્યાના નિદાન માટે કઇ પદ્ધતિ નો સહારો લેવામાં આવે છે ?
વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ
પ્રોજેકટ પદ્ધતિ
અવલોકન પદ્ધતિ
પ્રયોગ પદ્ધતિ
"મનોવિજ્ઞાન હવે એક પ્રકારના વર્તનનું શાસ્ત્ર રહ્યું છે." - આ વિધાન કોનું છે ?
સી.ટી.મોર્ગન
મેકડુગલ
વુડવર્થ
જહોન ડયુઇ
સૃષ્ટી કોઇ સ્થિર અને શાશ્વત પદાર્થની બનેલી નથી.-- આ વિધાન કોનું છે ?
એરીસ્ટોટલ
સોક્રેટીસ
મેકડુગલ
હિરાકલેટસ
સંરચનાવાદના મુખ્ય પુરસ્કર્તા કોણ હતા ?
વુન્ટ અને ટીચનર
મોર્ગન અને વુડવર્થ
પેસ્ટોલોજી
સ્કીનર અને દેસાઇ
મનોવૈજ્ઞાનીક ફેકનરે તેના સંશોધનોમાં કઇ પદ્ધતી અપનાવી હતી ?
મનોભૌતીક
પ્રાયોગીક
લેખીત
અવલોકન
સ્મૃતીના ક્ષેત્રમાં કોણે પ્રયોગો કર્યા હતા ?
પાવલોવ
પેસ્ટોલોજી
થોર્નડાઇક
એબિંગરોસ
મનોવૈજ્ઞાનીક થોર્નડાઇકે કોન પર પ્રોયોગો કર્યા હતા ?
કબૂતર
ઊંદર
બિલાડીઓ
વાંદરો
ઇવાન પાવલોવે અધ્યયનને મૂળભૂત પ્રક્રિયા અંગે કયો નિયમ આપ્યો હતો ?
પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ
આંતરસૂઝ દ્વારા શિક્ષણ
અભિસંધીત પ્રતિચાર
પ્રબલનનો નિયમ
મનોવિજ્ઞાનમાં વર્તનવાદનો પ્રારંભ કોણે કર્યો ?
વોટસન
કોહલર
જહોન ડયુઇ
સ્કીનર
પ્રયોજનવાદી વર્તનવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
ટોલમેન
કોહલર
વોટસન
સ્કીનર
0
{"name":"TET ONLINE QUIZ NO.18 : EDUCATIONAL PSYCHOLOGY", "url":"https://www.quiz-maker.com/QERYZRO","txt":"શિક્ષકની ત્રણ જવાબદારીઓ કોણે જણાવી છે ?, માનવીના વર્તન પર પર્યાવરણના કયા ઘટકની અસર જોવા મળે છે ?, એરીસ્ટોટલના સમયમાં મનોવિજ્ઞાન કેવી રીતે ઓળખાતું હતું ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker